પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 28 MAY 2021 10:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આઝાદીની લડાઈના મહાન સેનાની અને પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરને તેમની જયંતી પર કોટિ કોટિ વંદન.”

SD/GP/JD



(Release ID: 1722369) Visitor Counter : 166