પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભરૂચની હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
01 MAY 2021 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભરૂચની હોસ્પિટલમાં આગના લીધે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતુઃ
“ભરૂચમાં હોસ્પિટલમાં આગથી લોકોનાં મૃત્યુથી દુઃખી છું. તેમના શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1715261)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam