પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને મહાવીર જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી

Posted On: 25 APR 2021 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભગવાન મહાવીરનો જીવન સંદેશ આપણને શાંતિ અને આત્મસંયમનો ઉપદેશ આપે છે. મહાવીર જયંતીના પવિત્ર તહેવાર નિમિતે, પ્રધાનમંત્રીએ ભગવાન મહાવીરને પ્રાર્થના કરી હતી કે સૌને સ્વસ્થ રાખે અને આપણા પ્રયાસોને સફળતાના આશીર્વાદ આપે.

SD/GP/JD



(Release ID: 1713905) Visitor Counter : 164