પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શંખ ઘોષના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
21 APR 2021 3:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત સાહિત્યકાર શ્રી શંખ ઘોષના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ ટ્વીટમાં કહ્યું, “શ્રી શંખ ઘોષને બંગાળી અને ભારતીય સાહિત્યમાં તેમના યોગદાન બદલ યાદ રાખવામાં આવશે. તેમના સાહિત્યનું વ્યાપક વાંચન થયું છે અને પ્રશંસનીય રહ્યું છે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1713245)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam