પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી; રાષ્ટ્રપતિની તબિયત અંગે પૂછપરછ કરી

प्रविष्टि तिथि: 26 MAR 2021 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિની તબિયત અંગે જાણકારી મેળવી હતી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી હતી.


(रिलीज़ आईडी: 1707783) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam