પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી; રાષ્ટ્રપતિની તબિયત અંગે પૂછપરછ કરી
Posted On:
26 MAR 2021 2:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિની તબિયત અંગે જાણકારી મેળવી હતી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી હતી.
(Release ID: 1707783)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam