પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 23 MAR 2021 12:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું, ‘મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલા માર્ગ અકસ્માતથી અત્યંત દુઃખ પહોંચ્યું છે. મૃતકોના પરિજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂં છું. આ સાથે જ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું.’

 

SD/GP/JD


(रिलीज़ आईडी: 1706839) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam