પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
23 MAR 2021 12:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું, ‘મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલા માર્ગ અકસ્માતથી અત્યંત દુઃખ પહોંચ્યું છે. મૃતકોના પરિજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂં છું. આ સાથે જ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું.’
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1706839)
મુલાકાતી સંખ્યા : 223
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam