પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
23 MAR 2021 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાન સ્વતંત્રતા સેનાની અને સમાજવાદી ચિંતક ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જયંતિ પર સાદર શ્રદ્ધાંજલિ. તેમણે તેમના પ્રખર અને પ્રગતિશીલ વિચારોથી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું. રાષ્ટ્ર માટે તેમનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરતું રહેશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1706799)
आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam