પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
17 JAN 2021 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માત થયાના સમાચારથી ભારે દુ:ખ થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું."
SD/GP/BT
(Release ID: 1689282)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada