પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
13 JAN 2021 6:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હેપ્પી લોહરી, આપણે પ્રાર્થના કરીએ છીએ કે સર્વત્ર આનંદ અને સારી તંદુરસ્તી રહે. આ વિશેષ અવસર સૌને માટે પ્રેમ અને કરુણા લાવે.
SD/GP
(रिलीज़ आईडी: 1688339)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Malayalam
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada