પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
31 OCT 2020 9:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, "વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સામાજિક સંવાદિતા, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
SD/GP/BT
(Release ID: 1668995)
Visitor Counter : 141
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam