પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 30 OCT 2020 11:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "મિલાદ-ઉલ-નબીની શુભકામનાઓ. આશા છે કે આ દિવસ કરુણા અને બંધુત્વ વધારે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે. ઈદ મુબારક!"

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1668774) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam