પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
30 OCT 2020 11:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, "મિલાદ-ઉલ-નબીની શુભકામનાઓ. આશા છે કે આ દિવસ કરુણા અને બંધુત્વ વધારે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે. ઈદ મુબારક!"
SD/GP/BT
(रिलीज़ आईडी: 1668774)
आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam