પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજયા દશમી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 25 OCT 2020 9:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "બધા દેશવાસીઓને વિજયાદશમીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. અનિષ્ટ ઉપર સારાઈ અને અસત્ય ઉપર સત્યની જીતનો આ મહાપર્વ દરેકના જીવનમાં નવી પ્રેરણા લઈને આવે."

 

SD/GP/BT



(Release ID: 1667422) Visitor Counter : 136