રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 15 OCT 2020 12:41PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે (15 ઓક્ટોબર, 2020) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ ડૉ. કલામની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1664692) Visitor Counter : 184