પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી
Posted On:
17 SEP 2020 11:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "વિશ્વકર્મા જયંતીની બધાં જ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એ લોકો માટે સમર્પિત છે, જેમના માટે કર્મ જ પૂજા છે, જે પોતાની સર્જનશક્તિથી સમગ્ર માનવતાને સમૃધ્ધ બનાવે છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:
(Release ID: 1655519)
Visitor Counter : 94
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam