પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી

Posted On: 17 SEP 2020 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "વિશ્વકર્મા જયંતીની બધાં જ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એ લોકો માટે સમર્પિત છે, જેમના માટે કર્મ જ પૂજા છે, જે પોતાની સર્જનશક્તિથી સમગ્ર માનવતાને સમૃધ્ધ બનાવે છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1655519) Visitor Counter : 94