ગૃહ મંત્રાલય

ગૃહમંત્રાલયે વિશ્વ વિદ્યાલયો અને સંસ્થાઓ દ્વારા પરીક્ષા યોજવા માટે મંજૂરી આપી.

Posted On: 06 JUL 2020 8:14PM by PIB Ahmedabad

ગૃહમંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષા સચિવને આજે પત્ર લખીને વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં પરીક્ષા આયોજીત  કરવા માટે મંજૂરી આપી છે.

 

પરીક્ષાઓ માટે UGCની ગાઈડલાઈન મુજબ અને વિશ્વવિદ્યાલયો માટે શૈક્ષણિક કૈલેન્ડર તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માન્ય સંચાલન પ્રક્રિયા (SOP) મુજબ છેલ્લા સત્ર (Final Term)ની પરીક્ષાઓ નું આયોજન કરવું ફરજીયાત છે.

 

 

GP/DS



(Release ID: 1636891) Visitor Counter : 294