પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ પાઠવી

Posted On: 23 JUN 2020 10:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનંમત્રીએ કહ્યું કે, માં ભારતીના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખજીને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન.

 

GP/DS



(Release ID: 1633527) Visitor Counter : 135