પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 23 MAR 2020 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં યોગદાન આપવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં 1.5 મિલિયન ડૉલરનુ યોગદાન આપવાની જાહેરાત કરવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર. પરસ્પર સમન્વય અને સાથે મળીને કામ કરવાથી આપણે કોવિડ-19ના પડકારને જીતી શકીશું

RP



(Release ID: 1607831) Visitor Counter : 93