પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
Posted On:
23 MAR 2020 3:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં યોગદાન આપવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં 1.5 મિલિયન ડૉલરનુ યોગદાન આપવાની જાહેરાત કરવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર. પરસ્પર સમન્વય અને સાથે મળીને કામ કરવાથી આપણે કોવિડ-19ના પડકારને જીતી શકીશું”
RP
(Release ID: 1607831)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam