પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો
Posted On:
23 MAR 2020 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં તેમના યોગદાન બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રજપક્ષેનો આભાર માન્યો હતો
પ્રધાનમંત્રીએ કહ્યું, “સાર્ક કોવિડ-19 ફંડમાં 5 મિલિયન ડૉલરના યોગદાન બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતબાયા રાજપક્ષેનો આભાર. આપણો સહકાર આ બિમારી સામેની લડાઈમાં અસરકારક રીતે આગળ વધશે”
RP
(Release ID: 1607798)
Visitor Counter : 84
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam