મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને રશિયા વચ્ચે રેલવે ક્ષેત્રે વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત સરકારનાં રેલવે મંત્રાલય અંતર્ગત કાર્યરત રિસર્ચ ડિઝાઇન એડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન અને રશિયાનાં રેલવે પરિવહન પર ટેલીકમ્યુનિકેશન વચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતી કરારની જાણકારી આપવામાં આવી હતી.

 

આ એમઓયુ સંયુક્તપણે સંમત સહકારલક્ષી વિવિધ પ્રોજેક્ટનાં અમલીકરણ, માહિતીનાં આદાન-પ્રદાન, નિષ્ણાતની બેઠકો, સેમિનારો, ટેકનિકલ મુલાકાતોની સુવિધા આપશે.

 

આ સમજૂતી કરાર પર એપ્રિલ, 2019માં હસ્તાક્ષર થયા હતા.

 

J.Khunt/RP



(Release ID: 1574172) Visitor Counter : 133