મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કોસ્ટા રિકા વચ્ચે બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં થયેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ)ની જાણકારીને મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને કોસ્ટા રિકા વચ્ચે બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) પરકરાયેલા હસ્તાક્ષર વિશેજાણકારી આપવામાં આવી હતી.

 

આ એલઓઆઈ પર હસ્તાક્ષર બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રમાં નક્કર વ્યૂહાત્મક યોજનાવિકસાવવાવિજ્ઞાન અને ટેકનોલોજી ડિપ્લોમસીમાં નવીનતા લાવવાસહકારસ્થાપિત કરવા માટેનો એજન્ડા બનાવવા થયાં હતાં.

 

આ એલઓઆઈ માર્ચ, 2019માં થયાં હતાં.

 

J.Khunt/RP

 



(Release ID: 1574162) Visitor Counter : 139