મંત્રીમંડળ

મંત્રીમંડળે સંચાર ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને કંબોડિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 15 APR 2019 12:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંચાર ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને કંબોડિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી. આ એમઓયુ પર કંબોડિયામાં માર્ચ, 2019માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

અસર:

આ સમજૂતીકરાર (એમઓયુ)થી સંચાર ક્ષેત્રમાં ભારત અને કંબોડિયા વચ્ચે પારસ્પરિક સમજૂતી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવામાં સહાયતા મળશે.

 


NP/J.Khunt/GP/RP



(Release ID: 1570659) Visitor Counter : 195