મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અને બહાલી પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 24 OCT 2018 1:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ (ભાગેડૂ ગુનેગાનને પરત કરવા અંગેની સંધિ) તથા બહાલીને મંજૂરી આપી છે.

આ સંધિ આતંકવાદીઓ, આર્થિક અપરાધીઓ અને અન્ય ગુનેગારોને મલાવીથી પ્રત્યાર્પણની માગણી માટે કાનૂની માળખું પ્રદાન કરશે.

 

GP/RP



(Release ID: 1550540) Visitor Counter : 111