પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
28 MAY 2026 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઈદ-ઉલ-અધાની શુભેચ્છાઓ! આ અવસર આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.”
SM/DK/GP/JT
(रिलीज़ आईडी: 2266125)
आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam