પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી છે.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ઈદ-ઉલ-અધાની શુભેચ્છાઓ!  અવસર આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.”

 

SM/DK/GP/JT


(રીલીઝ આઈડી: 2266125) મુલાકાતી સંખ્યા : 27