પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 27 MAR 2026 1:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે, "તમારી નિમણૂક નેપાળના લોકોએ તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું."

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

"નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી બાલેન્દ્ર શાહને હાર્દિક અભિનંદન.

તમારી નિમણૂક નેપાળના લોકો દ્વારા તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું."

@ShahBalen


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2245949) મુલાકાતી સંખ્યા : 27