પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી કબીન્દ્ર પુરકાયસ્થજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 07 JAN 2026 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી કબીન્દ્ર પુરકાયસ્થજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમના સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ શ્રી પુરકાયસ્થજીના અવસાનથી દુઃખી છે, જેમની સમાજની સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને આસામની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે શ્રી પુરકાયસ્થજીએ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

X પર અલગ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું:

“પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી કબીન્દ્ર પુરકાયસ્થજીના અવસાનથી દુઃખી છું. સમાજની સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા અને આસામની પ્રગતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે સમગ્ર રાજ્યમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”

প্ৰাক্তন সাংসদ তথা কেন্দ্ৰীয় মন্ত্ৰী শ্ৰী কবীন্দ্ৰ পুৰকায়স্থ দেৱৰ বিয়োগত মৰ্মাহত হৈছো। সমাজ সেৱাৰ প্ৰতি তেওঁৰ দায়বদ্ধতা আৰু অসমৰ প্ৰগতিৰ প্ৰতি তেওঁৰ অৱদান সদায় স্মৰণীয় হৈ থাকিব। সমগ্ৰ ৰাজ্যতে বিজেপিক শক্তিশালী কৰাৰ ক্ষেত্ৰত তেওঁ গুৰুত্বপূৰ্ণ ভূমিকা পালন কৰিছিল। এই দুখৰ সময়ত তেওঁৰ পৰিয়াল আৰু গুণমুগ্ধসকলৰ প্ৰতি মোৰ সমবেদনা জনাইছো। ঔম শান্তি।”

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2212187) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam