પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 30 DEC 2025 12:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો.

પીએમઓ ઈન્ડિયાના X હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું:

"ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: પ્રધાનમંત્રી @narendramodi"

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2209728) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam