પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચિત્તા પુનર્વસન કાર્યક્રમ વન્યજીવનના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવતો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
04 DEC 2025 2:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલો ચિત્તા પુનર્વસન કાર્યક્રમ કેવી રીતે વન્યજીવન સંરક્ષણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તે અંગેનો એક લેખ શેર કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશમાં ચિત્તાઓની વધતી જતી વસ્તી અત્યંત પ્રોત્સાહક છે. "ભારતમાં જન્મેલી માદા ચિત્તા દ્વારા પાંચ બચ્ચાનો જન્મ એ વાતનો મજબૂત પુરાવો છે કે ચિત્તા ભારતીય પર્યાવરણમાં સંપૂર્ણપણે અનુકૂલન સાધી ચૂક્યા છે", શ્રી મોદીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"देश में चीतों की बढ़ती आबादी बेहद उत्साहजनक है। भारत में जन्मी एक मादा चीता द्वारा पांच शावकों को जन्म देना इस बात का सशक्त प्रमाण है कि चीते भारतीय वातावरण में पूरी तरह रच-बस चुके हैं। केंद्रीय मंत्री @byadavbjp जी ने अपने इस आलेख में बताया है कि कैसे चीता पुनर्वास कार्यक्रम वन्य जीवों के संरक्षण को लेकर हमारी प्रतिबद्धता को दर्शाता है।"
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2198752)
आगंतुक पटल : 10