ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક કલામજી, તેમની અતૂટ દેશભક્તિ અને "ભારત પ્રથમ"ના સિદ્ધાંતથી, વિજ્ઞાન, સંરક્ષણ અને તકનીકી નવીનતામાં આપણા દેશની પ્રગતિને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ ગયા
प्रविष्टि तिथि:
15 OCT 2025 12:17PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
"X" પરની તેમની પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "ડૉ. એપીજે અબ્દુલ કલામજીને તેમની જન્મજયંતિ પર પ્રણામ. એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક કલામજી, તેમની અતૂટ દેશભક્તિ અને "ભારત પ્રથમ"ના સિદ્ધાંતથી, આપણા દેશની વિજ્ઞાન, સંરક્ષણ અને તકનીકી નવીનતામાં પ્રગતિને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ ગયા."
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2179291)
आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam