ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કૃષિ મંત્રી અને ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકના નિધન પર શોક વ્યક્ત કર્યો
રવિ નાઈકજીને ઘણા દાયકાઓ સુધી જનતા પ્રત્યેની તેમની સમર્પિત સેવા અને ખેડૂતોના ઉત્થાનમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે
प्रविष्टि तिथि:
15 OCT 2025 11:24AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગોવાના કૃષિ મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "ગોવાના કૃષિ મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકજીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેમને દાયકાઓ સુધી જાહેર સેવા અને ખેડૂતોના ઉત્થાનમાં યોગદાન માટે યાદ કરવામાં આવશે. મારી સંવેદના તેમના પરિવાર અને અનુયાયીઓ સાથે છે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2179238)
आगंतुक पटल : 40