પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શરદ પૂર્ણિમાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
Posted On:
06 OCT 2025 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શરદ પૂર્ણિમાના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"देशभर के मेरे परिवारजनों को शरद पूर्णिमा की ढेरों शुभकामनाएं। यह पावन अवसर आप सभी के लिए संपन्नता, प्रसन्नता और उत्तम स्वास्थ्य लेकर आए। मां लक्ष्मी और चंद्रदेव की कृपा से सबका कल्याण हो, यही कामना है।"
SM/IJ/GP/JD
(Release ID: 2175414)
Visitor Counter : 7