પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી

Posted On: 02 OCT 2025 7:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજયાદશમીના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"વિજયાદશમી એ દુષ્ટતા અને અસત્ય પર ભલાઈ અને ન્યાયના વિજયનો ઉત્સવ છે. હિંમત, શાણપણ અને ભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપે.

વિજયાદશમી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."

"વિજયાદશમી એ બુરાઈ અને અસત્ય પર સત્ય અને સારાના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.

દેશભરમાં મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

SM/GP/DK/JT


(Release ID: 2174014) Visitor Counter : 9