રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

13, 20 અને 27 સપ્ટેમ્બરના રોજ ચેન્જ ઓફ ધ ગાર્ડ સમારોહ યોજાશે નહીં

Posted On: 11 SEP 2025 12:53PM by PIB Ahmedabad

સેરેમોનિયલ બટાલિયન રાષ્ટ્રપતિના બોડીગાર્ડને ડાયમંડ જ્યુબિલી સિલ્વર ટ્રમ્પેટ અને ટ્રમ્પેટ બેનર અર્પણ કરવાના સમારોહ માટે રિહર્સલમાં વ્યસ્ત રહેશે. જેથી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં 13, 20 અને 27 સપ્ટેમ્બર, 2025ના રોજ ચેન્જ ઓફ ધ ગાર્ડ સમારોહ યોજાશે નહીં.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2165589) Visitor Counter : 2