પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 18 JUL 2025 9:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ મહારાજજીના આશીર્વાદ મેળવ્યા અને તેમના સ્નેહ, પ્રેમ અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:

"આજે મને મોતીહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય મળ્યું. તેમનું વ્યક્તિત્વ તેજસ્વીતા અને ઉર્જાથી ભરેલું છે, તેમજ તેમની વાણી પણ આધ્યાત્મિકતાથી ભરેલી છે. મહારાજજીની આત્મીયતા, સ્નેહ અને માર્ગદર્શનથી હું અભિભૂત છું!"

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2146012) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam