પ્રધાનમંત્રીનું કાર્યાલય
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
14 MAY 2025 10:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું આપણું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, "અમે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."
ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સુરક્ષા દળોની આ સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવા તરફનું અમારું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. અમે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2128819)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam