પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
30 APR 2025 8:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"અક્ષય તૃતીયા પર આપ સૌને અનંત શુભકામનાઓ. માનવતાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશી લાવે, જે વિકસિત ભારતના સંકલ્પને નવી શક્તિ આપે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2125340)
Visitor Counter : 25
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam