પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ શ્રી રામસહાય પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
09 APR 2025 4:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત લોક કલાકાર પદ્મ શ્રી રામસહાય પાંડેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“सुप्रसिद्ध लोक कलाकार पद्मश्री रामसहाय पांडे जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपनी अद्भुत कला, लगन और परिश्रम से बुंदेलखंड के लोकनृत्य राई को अंतर्राष्ट्रीय ख्याति दिलाई। उनका जाना देश के कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में ईश्वर उनके परिजनों और प्रशंसकों को संबल प्रदान करें। ओम शांति!”
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2120558)
મુલાકાતી સંખ્યા : 83
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam