સંસદીય બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

સંસદીય બાબતોના મંત્રાલયમાં કોઈ બાકી RTI અને જાહેર ફરિયાદો નથી

પોસ્ટેડ ઓન: 24 MAR 2025 2:39PM by PIB Ahmedabad

2024ના અંત સુધીમાં મળેલી કોઈપણ RTI કે કોઈપણ જાહેર ફરિયાદ નિકાલ માટે બાકી નહોતી અને 2025માં 17.03.2025ના રોજ, સંસદીય બાબતોના મંત્રાલયને 57 RTI અને 333 જાહેર ફરિયાદો મળી છે અને બધીનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ માહિતી સંસદીય બાબતો અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2114381) મુલાકાતી સંખ્યા : 78
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil