ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 15 ફેબ્રુઆરી, 2025ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે
શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે
Posted On:
13 FEB 2025 3:41PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 15 ફેબ્રુઆરી, 2025ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે.
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ માતૃકા ઓડિટોરિયમ SMVDU કેમ્પસ ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ઉપરાષ્ટ્રપતિ માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોંજી મંદિરની પણ મુલાકાત લેશે.
AP/IJ/GP/JD
(Release ID: 2102787)
Visitor Counter : 51