પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
12 JAN 2025 10:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે શાશ્વત પ્રેરણા છે, જે યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. યુવાનો માટે શાશ્વત પ્રેરણા, તેઓ યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે. આપણે મજબૂત અને વિકસિત ભારતના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2092191)
आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam