ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 26 DEC 2024 12:04PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 27 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની એક દિવસીય મુલાકાતે જશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ SMVDU કેમ્પસમાં માતૃકા ઓડિટોરિયમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે.

ઉપરાષ્ટ્રપતિ માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોં બાબા મંદિરની પણ મુલાકાત લેશે.

AP/IJ/GP/JD


(Release ID: 2088073) Visitor Counter : 78