प्रधानमंत्री कार्यालय
प्रधानमंत्री ने प्रसिद्ध गुजराती गायक पुरूषोत्तम उपाध्याय के निधन पर शोक व्यक्त किया
प्रविष्टि तिथि:
11 DEC 2024 9:20PM by PIB Delhi
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज प्रसिद्ध गुजराती गायक पुरूषोत्तम उपाध्याय के निधन पर शोक व्यक्त किया।
श्री मोदी ने एक्स पर अपनी एक पोस्ट में लिखा :
“ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
ૐ શાંતિ 🙏”
******
एमजी/केसी/एसएस/एसके
(रिलीज़ आईडी: 2083592)
आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam