પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 29 OCT 2024 9:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી હું ઈચ્છું છું કે તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય અને સુખ અને સંપત્તિથી ભરેલું રહે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2069079) મુલાકાતી સંખ્યા : 144