પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મીઓને સલામ કરી

Posted On: 16 OCT 2024 11:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મચારીઓના અતૂટ સમર્પણ, હિંમત અને સંકલ્પની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એનએસજી સ્થાપના દિવસના અવસરે, ભારત આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમના અતૂટ સમર્પણ, હિંમત અને નિશ્ચય માટે તમામ એનએસજી કર્મચારીઓને સલામ કરે છે. જોખમો સામે આપણા રાષ્ટ્રને બચાવવાની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેઓ બહાદુરી અને વ્યાવસાયિકતાનું પ્રતીક છે."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2065230) Visitor Counter : 37