ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

મણિપુર એસેમ્બલીના ચૂંટાયેલા સભ્યોના એક જૂથે, જે કુકી-ઝો-હમાર, મેઇતેઈ અને નાગા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હીમાં બેઠક કરી

प्रविष्टि तिथि: 15 OCT 2024 6:12PM by PIB Ahmedabad

મણિપુર એસેમ્બલીના ચૂંટાયેલા સભ્યોના એક જૂથે, જે કુકી-ઝો-હમાર, મેઇતેઈ અને નાગા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, આજે નવી દિલ્હીમાં રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો કે રાજ્યના તમામ સમુદાયોના લોકોને હિંસાનો માર્ગ છોડી દેવાની અપીલ કરવામાં આવે જેથી કરીને નિર્દોષ નાગરિકોની વધુ કિંમતી જાન ન જાય.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2065094) आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Kannada