પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 OCT 2024 1:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતના કારણે થયેલા મૃત્યુના પગલે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“હરિયાણાના કૈથલમાં થયેલ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડવામાં રોકાયેલું છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2064362) Visitor Counter : 39