પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
11 OCT 2024 8:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશ અને સમાજમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે શ્રી જેપી નારાયણનું વ્યક્તિત્વ અને આદર્શો દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ
“લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે દેશ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેમનું વ્યક્તિત્વ અને આદર્શો દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2064059)
आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam