પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરી

प्रविष्टि तिथि: 11 OCT 2024 8:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિ દરમિયાન હું મા સિદ્ધિદાત્રીને નમન કરું છું. તેમની કૃપાથી તમામ ઉપાસકોને લક્ષ્યની સિદ્ધિના આશીર્વાદ મળે. માતા સિદ્ધિદાત્રીની આ સ્તુતિ તમારા બધા માટે છે...”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2064055) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Odia , Telugu , English , Urdu , Marathi , हिन्दी , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Tamil , Kannada , Malayalam