પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 17 SEP 2024 4:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓડિશાના ભુવનેશ્વરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું;

"ચા પર આહલાદક વાતચીત! પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે બેઠા અને તેમની જીવનયાત્રા સાંભળી. આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓને જોઈને ખાસ કરીને આનંદ થયો. તેઓએ કહ્યું કે કેવી રીતે આ યોજના અને આવી અન્ય યોજનાઓ જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”

ଚା’ ପିଇବା ସହ ଆନନ୍ଦଦାୟକ ବର୍ତ୍ତାଳାପ ! ପିଏମ ଆବାସ ଯୋଜନାର ହିତାଧିକାରୀଙ୍କ ସହ ବସି ସେମାନଙ୍କ ଜୀବନ ଯାତ୍ରା ବିଷୟରେ ଶୁଣିଲି । ବିଶେଷ କରି ବହୁ ସଂଖ୍ୟକ ମହିଳା ଏହି ଯୋଜନାରେ ଉପକୃତ ହେଉଥିବା ଦେଖି ଖୁସି ଲାଗୁଛି। ଏହି ଯୋଜନା ଏବଂ ଏଭଳି ଅନ୍ୟ ଯୋଜନା କିପରି ଜୀବନରେ ପରିବର୍ତ୍ତନ ଆଣିଛି ସେ ବିଷୟରେ ସେମାନେ କହିଥିଲେ ।”

 

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2055623) Visitor Counter : 36