પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
17 SEP 2024 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા કુશળ અને મહેનતુ કારીગરો અને સર્જકોને પણ નમન કર્યાં. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિમાં તેમનું યોગદાન અજોડ હશે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભગવાન વિશ્વકર્માની જયંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અવસરે નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા મારા તમામ કુશળ અને મહેનતુ સાથીદારોને મારી વિશેષ પ્રણામ. મને વિશ્વાસ છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાંસલ કરવામાં તમારું યોગદાન અમૂલ્ય હશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2055529)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam