પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘શ્રી વિજયા પુરમ’ નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના સમૃદ્ધ ઇતિહાસ અને પરાક્રમી લોકોનું સન્માન કરે છે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
13 SEP 2024 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે "શ્રી વિજયા પુરમ" નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના પરાક્રમી લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંસ્થાનવાદી વારસાથી છૂટા થવાનું પ્રતીક છે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ લખ્યું:
“શ્રી વિજયા પુરમ નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના સમૃદ્ધ ઇતિહાસ અને પરાક્રમી લોકોનું સન્માન કરે છે. તે સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત થવા અને આપણા વારસાની ઉજવણી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2054815)
મુલાકાતી સંખ્યા : 137
આ રીલીઝ વાંચો:
Telugu
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
English
,
हिन्दी
,
Tamil
,
Kannada
,
Malayalam